જામકંડોરણા ખાતે પંચશીલ સાર્વજનિક કન્યા છાત્રાલયમાં નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત નશા મુક્તિ અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવેલ હતો.